ધોરણ 10 ગુજરાતી મોસ્ટ imp March 2022 by Digital Shala
વિભાગ - A
નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં ઉત્તર લખો.
1. ‘ રેસનો ઘોડો ' શીર્ષક ની યથાર્થતા સમજાવો. [ પાઠ-1 ]
2. ‘ ભૂખથીય ભૂડી ભીખ ’ શીર્ષક ની યથાર્થતા સમજાવો. [ પાઠ–18 ]
3. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી - કેવી સલાહો મળી હતી ? [ પાઠ-8 ] ન
4. જન્મોત્સવ નવલીકાને આધારે નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલેખો. [ પાઠ-14 ]
5. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું ? [ પાઠ-12 ]
6. ‘ ભૂલી ગયા પછી ' એકાંકીને આધારે મનિષાનું પાત્રચિત્રણ લખો. [ પાઠ-4 ] ,
7. ‘ ભુખથીય ભૂંડી ભીખ ’ નવલકથાખંડને આધારે કાળુનું પાત્રચિત્રણ લખો. [ પાઠ-18 ]
8. જીવલાનું પાત્રચિત્રણ [ પાઠ-12 ]
વિભાગ - B
પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં ઉત્તર લખો.
1. નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં કયાં - કયાં લક્ષણો જણાવે છે ? તમારા શબ્દોમાં વર્ણવો. [ કાવ્ય-1]
2. ‘ શીલવંત સાધુ ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. [ કાવ્ય-3]
3. ‘ દીકરી ' કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. [ કાવ્ય-5 ]
4. ‘ હું એવો ગુજરતી ’ કાવ્યમાં કવિનું ગુજરાતી હોવાનું ગૌરવ સમજાવો [ કાવ્ય-7 ]
5. શિકારીને ' કાવ્યમાં કવિ શિકારીને કઈ શિખામણ આપે છે ? [ કાવ્ય-11]
6. ‘ વતનથી વિદાય થતાં ’ કાવ્યમાં કવિની વેદનાં તમારા શબ્દોમાં વર્ણવો. [ કાવ્ય-13]
7. ‘ બોલીએ ના કાંઈ ' કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે ? [ કાવ્ય-15 ] .
8. ‘ ચાંદલિયો ' કાવ્યમાં સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો. [ કાવ્ય-21]
અહેવાલ લેખન 4 ગુણ
- સ્વચ્છતા અભિયાન ‘
- વૃક્ષારોપણ ‘
- નિવૃતથતાં શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ
- એસ.એસ.સીના વિદ્યાર્થીઓનો આપેલ વિદાય સમારંભ
- ઓનલાઈન વેબિનાર
- કોરોના રસીકરણ
IMP |નબંધ 8 ગુણ
-પ્રાર્થના જીવનનું બળ ઉનાળાની બપાર
- ઑનલાઈન શિક્ષણ - લાભા
-પરિશ્રમ એજ પારસમણિ
- મહામારીમાં લૌકજીવન
-ભ્રષ્ટાચાર હટાવી દેશ લચાવા
- વિશ્વયુદ્ઘ : ખતરો
-મોંધવારી મા મધ્યમવર્ગના માનવી
-માતૃભાષાનું મહત્વ
-આધુનિક સાધના
- स्वच्छता त्या प्रसूता
- પાણી બચાઓ
- દીકરી ઘરનું દિવડું
0 ટિપ્પણીઓ