AD

અત્યાર સુધીમાં ભારતમાં કેટલા રાષ્ટ્રપતિ બન્યા અને એમનાં નામ શાં છે?

અત્યાર સુધીમાં ભારતમાં કેટલા રાષ્ટ્રપતિ બન્યા અને એમનાં નામ શાં છે?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પહેલાં દેશમાં 13 રાષ્ટ્રપતિ હતા.


•ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1884-1963)


•ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1888-1975)


•ડૉ. ઝાકીર હુસૈન (1897-1969)


•વરાહગિરી વેંકટગિરી (1894-1980)


•ડૉ. ફખરુદ્દીન અલી અહમદ (1905-1977)


•નીલમ સંજીવ રેડ્ડી (1913-1996)


•જ્ઞાની ઝૈલસિંહ (1916-1994)


•આર વૈંકટરમન (1910-2009)


•ડૉ. શંકરદયાલ શર્મા (1918-1999)


•કે. આર. નારાયણન (1920 - 2005)


•ડૉ. એપીજે અબ્દુલ કલામ (1931-2015)


•પ્રતિભાદેવીસિંહ પાટિલ (જન્મ - 1934)


•પ્રણવ મુખર્જી (1935-2020)





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ